________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
દેઢસો કલ્યાણકનું સત્ય વંદન -
શાસન નાયક જગ , વર્ધમાન જગઈશ ! આતમ હિતને કારણે, પ્રણમું પરમ મુનીશ છે ? ખટ પરવિ જેણે વર્ણવી, તેમાં અધિકી જેહ છે એકાદશી સમ કે નહીં, આરાધે ગુણ ગેહ છે ૨ | માગશર સુદી એકાદશી, આર શિવવાસ છે કલ્યાણક ને જિન તણું, એકસોને પચાસ . ૩ મહાયશ સર્વાનુભૂતિ શ્રીધર, નમિમ િઅરનાથ છે સ્વયંપ્રભ દેવશ્રુત ઉદય, મલિયા શિવપુર સાથ છે ૪ મે અકલક શુભંકર સપ્ત નાથ, છત્યે ગુણ ગાંગીક છે સાંપ્રતિ મુનિ વિશિષ્ટ જિન, પામ્યા પુન્યનક છે ૫ ૫ સમૃદુ વ્યક્ત કલાસત, અરણ યોગ અયોગ | પરમ સુધારતિ નિકેશ તેમ, પામ્યા શિવ સાગ ૫ ૬ છે સર્વાથ હરિભદ્ર મગધાધિપ પ્રયચ્છ અક્ષોભમલયસિંહ છે દિનરૂક ધનદ પૌષધ તથા જપતાં સફલિ જિહ સે ૭ પ્રલંબ ચારિત્ર નિધિ પ્રશમ જિત, સ્વામી વિપરિત પ્રસાદ લે અઘટિત ભ્રમણે કહષભચંદ્ર, સમયા શિવ અશ્વાદ ૮ છે દયાંત અભિનંદન રત્નશ તે, શ્યામકે મરૂદેવ અતિપાર્શ્વ ! નાદિષેણ વ્રતધર નિર્વાણ તથા. થાયે શિવ સુખ વાસ ૯ છે સૌદર્ય ત્રિવિક્રમ નરસિંહ, ક્ષેમંત સોષિત કામનાથ કે મુનિનાથચંદ્ર દાહદિલાદિત્ય, મળીયો શિવપુર સાથ છે ૧૦ છે અષ્ટાહિક વણિક ઉદયનાથ, તમે કદ સાયકાક્ષ ખેમત છે નિવણિક રવિ રાજ પ્રથમ, નમતાં દુઃખને અંત છે ૧૧ પુરૂરવાસ અવબોધ વિક્રમે, સુશાંતિ હરદેવ નદિ કેશ છે મહામૃગેંદ્ર અશોચિત ધર્મેન્દ્ર સંભારો નામ નિવેશ છે ૧૨ / અશ્વવંદ કુટિલક વર્ધમાન, નદિ કેશ ધમચંદ્ર વિવેક || કલાપક વિસામ અરૂણનાથ
For Private And Personal Use Only