________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
ચોવીશે વદોજી. રા આગમન ગમતા પરે જાણો, સવિ વિષને કરે નાશ છે પાપ તાપ વિષ દૂર કરવા, નિશ દિન જેહ ઉપાસે છે મમતા ચૂકી કીજે અલગી, નિર્વિષતા આદરીયેજી ઈણી પરે સહજ થકી ભવ તરીકે, જીમ શિવસુંદરી વરીએ. એ ૩ | કવડ જક્ષ પ્રત્યક્ષ થઈને, જેના પરતા પુરે છે દેહગ દુગતિ દુર્જનને ડર, સંકટ સઘલાં ચુછ દિન દિન દેલત દીપે ધધિકી, જ્ઞાનવિમલ ગુણ નરજી છે છત તણું નિશાન બજા, બોધી બીજ ભરપૂર. ૪ો ઈતિ .
છે અથ સ્તવન લિખતે
(નાયકાની દેશી.) એક દિન પુંડરિક ગણધર રે લાલ, પૂછે શ્રી આદિ Íિદ છે છે સુખકારી રે રે કહીયે તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એવો છે કહે જિન ઈણ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિર્વાણ છે જ્યારી રે ! તીરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિધારી રે ! છે એ છે ૨ . એમ નિસુણી તિહાં આવીયા રે લાલ, વાતિકમ કર્યા દૂર છે તમે વારી રે એ પચ કેડી મુનિ પરવરિયે રે લોલ, હુવા સિદ્ધિ હજુર ! ભવ વારી રે ! એ છે ૩. ચૌત્રી પુનમ દિન કીજીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર છે દિલ ધારી રે ! ફલ પ્રદક્ષિણું કાઉસ્સગ્ગી રે લાલ, લેગસ્સ થઈ નમુક્કાર છે નર નારી રે એ છે ૪. દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ છે અતિ સારી રે. નર ભવ લાહ લીજીયે રે લાલ, જિમ હેય જ્ઞાન વિશાલ છે મનોહારી રે ! છે એ છે પછે ઈતિ સ્તવન | પછી નમિણ કહેવું છે
| ઈતિ દ્વિતીય જે સંપૂર્ણ
For Private And Personal Use Only