________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
ભાવ વેદી, જ્ઞાનમન:પર્યવ વરે છે અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉખય, લહે ક્વલ દિનકર. પ્રણ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે છે જય જગત જંતુ જાત કરણ, વત તું ત્રિભુવન શિરે ૫ જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહર'. પ્રણવ ૪ સપ્તદશ જસ ધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા એ સહસ એકતાલીશ સહાણી, સોલસે કેવલી ભલા છે જિનરાજ ઉત્તમ પવની પરે, રવિજય સુહ કરે. એ પ્રણવ મ પ . ઈતિ તૃતીય ચિત્યવંદનામ છે
છે અથ થે જોડા બે છે શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમી છે નિજ તત્વમાં રમ, સર્વ અજ્ઞાન વમએ છે સવિ વિઘને દમયે, વતિએ પચ સમયે છે નવિ ભવ વન ભમી, નાથ આણું ન મી. ૧ દશે બેત્રના ઈશ, તીર્થપતિ જે ત્રીશ કે ત્રિાહુ કાલ ગણીશ, નેવું જિનવર નમશ છે અને પદવીશ, સાઠ દિક્ષિા જપીશ છે કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. ૨ સગ નય યુત વાણી, દિવ્ય હકકે ગવાણી કે સગા ભગી ઠરાણી, નવ તત્વે વખાણી છે જે સુણે ભવિ પ્રાણ, શુદ્ધ શ્રદ્ધા ન આવ્યું છે તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. ૩ દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી છે. પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી છે. કરે સેવના સારી, વિઘ રે વિદારી છે રૂપવિ ને પ્યારી, નિત્યદેવી ગંધારી. એ જ ઈતિ પ્રથમ ય જોડે છે
છે અથ દ્વિતીય થાય જેડે છે • નમિજિન જ્યકારી, સેવિ ભકિત ધારી મિથ્યાત્વ નિવારી, ધારીએ આણું સારી પર ભાવ વિસારી, સેવિયે
For Private And Personal Use Only