________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
સોળમા જિર્ણદ નામે શાંતિ હેય ઠામઠામે સિદ્ધિ હોય સર્વ કામે નામક પ્રભાવ છે, કંચન સમાન વાન ચાલીશ ધનુષ માન ચક્રવતી કાભિધાન દીપતે તે સૂર છે; ચઉદ રણ સમાન દીપતા નવ નિધાન કરત સુરેદ્ર ગાન પુણ્યકે પ્રભાવ છે, કહે નય જોડી હાથ અબ હું થયે સનાથ પાઈ સુમતિ સાથ શાંતિ કે દિદાર છે. ૧૬
અર્થ થાય છે
- વદે જિન શાંતિ, જાસ સેવન કાંતિ છે ટાલે ભવ ભાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ. ૧
દય જિનવર નીલા, દેય ધળા સુશીલા, દેય રકત રંગીલા, કાઢતા કમ કીલા ન કરે કઈ હીલા, દેય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પીળા, આપજે મેક્ષ લીલા. ૧૨
જિનવરની વાણી, મોહલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણું ! અરથે ગુથાણી, દેવ મનુષ્ય પ્રાણી છે પ્રણ હિત આણી, મેક્ષની એ નિશાણી. ૩
વગેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પાય સેવી, સાર શ્રદ્ધા વરવી છે જે નિત્ય સમજેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મ વિજય કહેવી ભવ્ય સંતાપ એવી છે ઈતિ
For Private And Personal Use Only