________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
લક્ષ્માભિધાન માત જ્ગમાં સુવાસ વાત ચિહુ' દિસે થાત હૈ, કહે નય છેાડી તાત ધ્યાઈએ જો દિનરાત પામીએ તે સુખસાત દુ:ખકા ભીટાત હે. ૮
થાય
સેવસુર વ્રુદા, જાસ ચરણારવિંદા, અરૃમ જિન ચઢ્ઢા, ચંદવણે સાદા । મહુસૈન ન્રુપ નન્દા, કાપતા દુઃખ દદા ! લંછન મિષ ચઢ્ઢા, પાય માનું સેવિદા, ૫ ૧૫
॥ અથ શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન
સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત । મગર લઈન ચરણે નમું, રામા રૂડી માત. ।। ૧ । આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય કાક'દી નયરી ધણી, મનું પ્રભુ પાય. ા ૨ k ઉત્તમ વિધિ જેહથી લઘો એ, તેણે સુવિધિ જિન નામ ના નમતાં તસ પદ પદ્મને, લહીયે શાશ્વત ધામ. ૫ ૩ ૫ ઈતિ U
·
દુધ સિન્ધુ ફેન પિડ ઉજલા પૂર ખડ ધેનુ ખીરા સુમ‘ડ શ્વેત પદ્મખંડ છે, ગગા પ્રવાહ પિડ શુભ શૈલ શુદ્ધ દંડ અમૃત સરસ ક્રુડ શુદ્ધ જાકે તુંડ હે; સુવિધિ જિષ્ણુ દ સત કીજીએ કુકમ' અંત શુભ ભક્તિ જાસ દંત શ્વેત જાકેા વાન હૈ, કહે નય સુણેા સત પૂજીએ તે પુષ્પદ્રુ'ત પામીએ તે સુખ સત શુદ્ધ જાકા ધ્યાન હૈ. ૯
થાય
નરહેવા ભાવ દેવા, જેની સારે સેવેલ, જે દેવાધિદેવે;
For Private And Personal Use Only