________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
સ્તવન, (જીરેજી – એ દેશી.)
જીરે મારે શ્રી જિનવર ભગવાન,
અરિહંત નિજ નિજ જ્ઞાનથી, છરેજી; જી, સયમ સમય જાણત,
તવ લેકાંતિક માનથી, જીરે. ૧ જીરુ, તીથ વર્તાવ નાથ,
ઈમ કહી પ્રણમે તે સુરા, જીરેજી; છ, ઘટ્ટ અતિશયત દાન,
લેઈને હરખે સુર નરા, જીરેજી. ૨ જીરુ, ઈણ વિધ સવિ અરિહંત,
સર્વવિરતિ જબ ઉચ્ચરે, છરેજી; જીરુ, મન:પર્યવ તવ નાણ,
નિર્મળ આતમ અનુસરે, છરેજી. ૩. જીરુ, જેહને વિપુલમતિ તેહ,
અપ્રતિપાતીપણે ઉપજે, જીરેજી; જીવ, અપ્રમાદી અદ્ધિ વાત,
ગુણઠાણે ગુણ નીપજે, જી રે. ૪ જીરુ, એક લક્ષ પીસ્તાલીશ હજાર,
પાંચશે એકાણું (૧,૪૫,૫૯૧) જાણીએ, છરેજી; છે, મનનાણુ મુનિરાજ,
ચોવીશ જિનના વખાણુઓ, રેજી. ૫
For Private And Personal Use Only