________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
પછી ખમાસમણુ દઈ, ઊભા રહી અવધિજ્ઞાનના ગુણ વવવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે
૬ હા.
ષટ્ તેહમાં સામાન્ય; અસખ્ય પ્રમાણુ. ૧
અસ'ખ્ય ભેદ અવધિ તણુા, ક્ષેત્ર પનક લઘુથી ગુરુ, લેાક લાયન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ. ૨ ઉપન્યા અવધિજ્ઞાનને, ગુણુ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સે
વાર. ૩ પ્ર- ૧
આ ત્રીજો દુહા સવઃ ખમાસમણુના પ્રારંભમાં કહેવા. ગૃહ ક્ષેત્રે એહિ ઉપન્યુ', તિહાં રહ્યો વસ્તુ દેખ'ત;
ચિર દીપકની ઉપમા, અનનુગામી લહત, ૪ –૩–ખ- ૨
અ'ગુલ અસભ્યેય ભાગથી, વધતું લાક અસë; લેાકાવિધ પરમાવિષે, વમાન ગુણુ મુખ્ય. ૫ -ઉ-ખ- ૩
યેાગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધધ પુરવ યાગથી, એહવેા મનના કામ.
સખ્ય અસખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લેાકાંત; દેખી પ્રતિપાતી હૈયે, પુદ્ગલ દ્રવ્ય એકાંત.
એક પ્રદેશ અલેકને, પેખે જે વિધનાણુ; અડિવાઈ અનુક્રમે, આપે દેવલનાણુ,
> ~૩~ખ~ ૪
For Private And Personal Use Only
૭ ––ખ- ૫
૮ -ઉ-ખ~
ખમાસમણુ દઈ ઈચ્છા મનઃ૫વજ્ઞાન આરાધના ચૈત્યવદન કરૂ ? ઈચ્છ કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે—