________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય.
(શ્રી શખેશ્વર પાસ જિનેશ્વર – એ દેશી.) શ્રીમતિ ાનની તત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા છે, ચઉહિ વ્યાદિકને જાણે, આદેશ કરી રાખ્યા છે; માને વસ્તુ ધર્મ અનતા, નહિ અને વિવેક્ષા છે, તે મતિજ્ઞાનને વદ પુજે, વિજ્યલક્ષ્મી ગુણકાંક્ષા છે. ૧
પછી ખમાસમણ દઈ, ઊભા રહી, મતિવાન સખધી અઠ્ઠાવીશ ખમાસમણ દેવા. દુહાં કહેવા માટે પાંડિકાના દુહા નીચે પ્રમાણે
પીઠિકાના દુહા. શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિરૂપ પ્રણમે જે હને ગોયમા, ડું વદૂ સુખરૂપ. ૧
ય અને તે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ. ૨ ખમાશમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક એમ એકાવન દીજીયે, ખમાસમણ સુવિવેક ૩ શ્રી સિભાગ્યપંચમી દિને, આરાધ મહિનાન; ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીએ કરી બહુમાન. ૪
ગુણના દુહા. ઈ દ્રિય વસ્તુ પુગ્ગલા, મલવે અવાવ નાણા લોચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહ જાણું, ૫ ભાગ અસખ્ય આર્વલિલઘુ સાસ પહુત દિઈ જિ પ્રાધ્યકારી થ લઈ દિશા અપ્રાપ્યકારી દુગ દિ. ૬
For Private And Personal Use Only