________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
સ્તવન.
( રસીયાના – દેશી. )
પ્રણમાં પચમી દિવસે જ્ઞાનને, ગાજી જગમા રે જેહુ સુજ્ઞાની ! શુભ ઉપયોગે ક્ષણમાં નિર્જ ૐ, મિથ્યા. સચિત ખેલ. સુ-પ્ર-૧
સતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુયાગ પ્રકાશ; સુનય વ્યવહારે આવરણુ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ. સુપ્ર~૨
જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય હૈ, નય પ્રભુજીને સત્ય; સુઅંતરમુત્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય, સુ-પ્ર-૩
લબ્ધિ. અતરમ્' લઘુપણું, છાસઠ સાગર જિ, સુઅધિકા નરભવ બહુવિધ જીવને, અતર કદિયે ન દિઠ. સુ-પ્ર-૪
સ’પ્રતિ સમયે એક એ પામતા, હાય અથવા નવિ હોય; સુક્ષેત્રપટ્યાપમ ભાગ અસ`ખ્યમાં, પ્રદેશ માને બહુ જોય, સુ-પ્ર-પ
મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કલા પરિવાઈ અનંત, સુસવ આશાતન વરો ાનની, વિજયલક્ષ્મી લહેા સંત. સુ-પ્ર-૬
પછી જ્યવીયરાય સપૂર્ણ' કહી, ખમાસમણુ દઈ ઈચ્છાકારેણ સ’ક્રિસહ ભગવત્ શ્રીમતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસ્સગ વત્તિઆએ અને અન્નથ્થ ઉસ્સસએણું કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી, નમ ંત્– સિદ્ધાચાર્યું–પાધ્યાયસવ સાભ્યઃ કહી નીચેની થાય કહેવી
For Private And Personal Use Only