________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
લાલ, શુદ્ધા યોગ નિરોધ; ભવિ. પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિષેાધ. ભવિ–સમ૰૧૮। ઈણિપરે પ` દીપાલીકા રે લાલ, કરતાં ક્રાડિ—કલ્યાણુ; વિ. શું રે લાલ, પ્રગટે સકલ ગુણુ ખાણ,
જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ ભવિ–સમ૦૧ ૯ !
ત્રીજી' ચૈત્યવાન,
જીવ કરો જીવ કેરા, અષ્ટે મનમાંહિ, સ*શય વેદ પદે કરી; કહી અથ અભિમાન વાર્યાં, શ્રી મહાવીર સેવા કરી. ગ્રહી સયમ આપતાર્યા, ત્રિપદી પામી ગુંથીયા; પુરવ ચાદ ઉદાર, નય કહે તેહના નામથી, હાયે જય જયકાર. ઈતિ દેવ સમાપ્ત.
શ્રી જ્ઞાન પચમીના દેવવદનના રચનાર “ શ્રી વિજયલક્ષ્મીસૂરિઝ
'
આ આચાર્યશ્રીને જન્મ આપ્યુ પાસેના પાલડી ગામમાં સંવત ૧૭૯૭ ના ચૈત્ર સુદ પાંચમે થયા હતા. તેમના પિતાનું
"
નામ હેમરાજ' અને માતાનું નામ આણુંદ' હતું. તેમનું નામ
*
સુરચંદ હતું. તેઓ જ્ઞાતિએ પારવાડ સુક હતા. સ. ૧૯૧૪ના મહા સુદી પાંચમને શુક્વારે સૈાભાગ્યસરિ પાસે તેમણે દીક્ષા લીધી, સુવિધિવિજય' નામ રાખ્યુ. આચાય.
'
'
For Private And Personal Use Only