SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ તીર્થંકરા ધર્મ ધુરા રીણા, કે ભૂતભાવિપ્રતિ વત માના; સપંચકલ્યાણક વાસરસ્થા, શિ`તુ તે મગલમાલિકાંચ, ॥ ૨ ॥ પછી પુખ્ખરવરદી૰ સુઅસભગ॰ અન્નત્ય કહી એક નવકારના કાઉ॰ કરી પારી આ થાય મેલવી. * જિતેદ્રવાકય પ્રથિતપ્રભાવ, કર્માષ્ઠકાનેક પ્રભેદસિંહ'; આરાધિત શુદ્ધમુની’દ્રવર્ગ જંગલમેય યતાત્ નિતાંત ॥ ૩ ll પછી સિદ્ધાણુ બુદ્ધાણુ વૈયાવચ્ચ અશ્વત્થ કહી એક નવકારના કાઉ॰ કરી પારી નમાઽત્ હી નીચે પ્રમાણે થાય એલવી સમ્યગદશાં વિાહરા ભવ'તુ, માતાઁગયક્ષા સુરનાયકાશ્ર; દીપાલિકાપવ ણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિ વરદાયકાશ્ર. ૫ ૪૫ ઇતિ, પછી એસીને નમ્રુત્યુણુ’૦ જાવ'તિ ચેઈ॰ ખમા જાવક્રેવિ。 નમાડહત કહી એ સ્તવના કહેવાં તે આ— અથ ગૌતમ સ્તવન, “ તુંગીયા ગિરિશિખર સાહે —— એ દેશી, ” I વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગભીર રે, ઈંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજષ્ણુ, હરણુ પ્રવર સમીર રે. વીર૦ ૧૧૯ પચભૂત થકી પ્રગટે ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સ'જ્ઞાન રે, વીર૦ ૬ ૨૫ વેદ પદના અ”, એહવે કરે મિથ્યારૂપ રે, વિજ્ઞાન ધન પદ વૈદ કેરાં, તેહનું એહ સ્વરૂપ રે. વીર૦। ૩ । ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાનદશન ઉપયોગ રે; પચશ્રુતિક જ્ઞાનમય તે, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy