________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિવિધ ત્રિવિધ કરી સિર, તણશું પ્રતિબંધ. તે ૩૩ છે અણી પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વસિર્ફ, કરૂં જન્મ પવિત્રતે છે ૩૪ એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમય સુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે ૩૬ #
પુણ્ય પ્રકાશનું સ્તવન
(દુહા.) સકળ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય, સદ્ગર સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જે, વર્ધમાન વડ વીર.
૨. એક દિન વીર જિર્ણોદન, ચરણે કરી પ્રણમાં ભવિક જીવના હિત ભણું, પુછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિણ પરે અરિહંતસુધા સરસ તવ વચન રસ, ભાબે શ્રી ભગવત. ! ૪ો અતિચાર આળાઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; 3જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. . પ . મવિધિશું વળી વસરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર “શરણ નિત્ય અનુસરે, નિંદા દુરિત આચાર છે ૬ છે શુભકરણી
અનુબેદીએ, ભાવ ભલે મન આણ“અણસણ અવસર આદરી, ૧૦નવપદ જ સુજાણ. . ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદ, જેમ પામે ભવ પાર. ૮ ૧ બાજ પક્ષી. ૨ નઠારાં. ૧ વીખેરી, દૂર કરી.
For Private And Personal Use Only