________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
असत्यवादिनो दृश्यते नाना जनपदाः प्रिये मेघा न वर्षते तत्र सौराष्ट्रे पूर्व सागरे
“ હું પ્રિયે ! અસત્ય ખેલનાર કેટલાક દેશે! હાય છે. પુર્વ સાગર તરફના સારાષ્ટ્ર પણ એવાજ એક દેશ છે અને તેથી ત્યાં વરસાદ પડતા નથી. ” માપને સાને ચકિત કરે છે ! આ ઉદ્ગાર ઘણા જુના છે તેથી તેની સામે કંઇ ચર્ચા કરવી નિર્થક છે, પરંતુ રૂદ્રયામલતત્રના કર્તાને સારાષ્ટ્ર દેશના ક ઈંક કરવા અનુભવ થયે હશે એમ તે ચેકકસ જણાય છે.
અસ્તુ.
ܕ
અમે શ્રી વિજય પ્રભસૂરીના શબ્દોને અને ભાવનેજ વળગી રહીને આ ભાષાંતર પ્રકટ કર્યું છે. અમારી અલ્પમતિ પ્રમાણે ક્યાંઇ સુધારા વધારા કે ખગાડા કર્યાં નથી. ખેડુતા, વેપારી. એ મને સાધારણ જનતા પણ તેના લાભ મેળવે એવી અમે ઉમેદ રાખીએ છીએ.
પ્રકાશક,
For Private And Personal Use Only