________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीपोत्सवदीने सरौ, भौमाको न भुभावही संक्रांती वर्षति चेच्च, शुभ मर्यादिके नहि. ३
દીવાળીને દિવસે જે મંગળ તથા વિવાર હેય તે તે શુભ Dરનારાં નથી, અને તે સંક્રાંતિના દિવસે જે વરસાદ થાય તે ધન આદિકમાં શુભકારક ન થાય. ૩
*गणिते कात्तिके मासे, चतुर्मासेषु वर्षति सुभिक्षं जायते तत्र, शस्य संपत्ति रुत्तमा. ४ .
જે કાર્તિક માસમાં ગર્જના થાય ( ગર્ભ ધારણ કર) તે ચતુર્માસમાં સારો વરસાદ થાય, સુકાળ થાય અને ધાન્યની પેદાશ પણ સારી થાય, ૪
सर्ववर्णास्तथा मेघा, जायते च पृथक् पृथक् · कार्तिके चैत्र मासे तु इदृशं गर्भलक्षणम् . ५
કાર્તિક માસમાં જુદા જુદા રંગનાં જે વાદળાં છટ છુટાં થાય તે જાણવું કે વરસાદને ગર્ભ બંધાય છે. ૫
कार्तिके पुष्पनिष्पत्ति मार्गे स्नानं मतं किल, पौषे सत्र शुभो वतो नित्यं माघो घनान्वितः ६ કાર્તિક માસમાં પુષ્પનિષ્પત્તિ, માગસર માસમાં ખાન,
માસમાં ઉત્તમ વાયુ અને માહ મહીને હંમેશાં વાદળા નાના હોય ,
કઈ સ્થળે ગતિને એ પાઠ છે.
For Private And Personal Use Only