________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जिनाय नमः શ્રી વિજ્યપ્રભસૂરિ
વિરચિત મેઘમાળા વિચાર
श्री युगादि प्रभु नखा, ध्याता च श्रुतदेवताम् मेधमालाख्य ग्रन्थोऽयं रच्यते जनकामदः १
શ્રી કષભદેવ પ્રભુને નમસ્કાર કરીને તથા શાસન દેવતા-નું ધ્યાન ધરીને, લોકોના વાંછિતને દેનાર આ મેઘમાળા, નામને ગ્રંથ રચું છું. ૧
सामान्य माहिती कार्तिके मार्गशीर्ष वा संक्रांतौ यदि वर्षति मध्यमं जायते शस्य पौषमासि मुभिक्षितम् ।
કાર્તિક અથવા માગસર માસમાં સંક્રાંતિને દિવસે જ વરસાદ વરસે તે મામ પ્રકારનું ધાન્ય થાય અને પિષમાની સંનિતને દિવસે જે વસે કાળ થાય. ૨
For Private And Personal Use Only