________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨) મેઘજી હીરજી બુક્સેલર પાયધુની મુંબઈ નં. ૩ છે અને વિરાગી પદના સંગ્રહ ઉપરાંત પચ્ચખાણું લેવાની વિધી, વીશ તિર્યકરોનાં નામ, લંછન, વર્ણ, ઉંચાઈને કઠે, આત્મણિ ઇત્યાદિ વિષયે આવેલા છે. સાઈઝ પોકેટ, પુંઠું સુંદરમાં સુંદર. છતાં કિંમત માત્ર : રૂ. ૭-૧૦-૦
જૈન સ્તુતિ–સચિત્ર. આ ગ્રંથમાં આનુપૂવી, ચાઈ, દેહ, ઈદો સ્તુતિઓ, પાંસડીયા યંત્રને છંદ, સ્તવને, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદીર તેત્ર, આરતી, સાધુવંદના, જીવરાશિ, મહાવીર સ્વામીનું ચઢાલીયુ, ચાર શરણ, વૈરાગ્ય ઉપદેશક રાઠા, વ્યવહારોપયોગી હિતશિક્ષા, પંડિત લાલન વૈરાગી શંત માળા ઇત્યાદિ બાબતે છે.
કિંમત માત્ર રૂા. ૭-૮-૦
પાકશાસ. વનસ્પતિ અને અનાજમાંથી અનેક ઉત્તમોત્તમ પકવાને બનાવવાની ઉત (કળા) આ ગ્રંથમાં વિલી બહેન લલિતાગીરી અને વિમલગારી બહેને બતાવેલ છે. • ૩-ર-૦
For Private And Personal Use Only