________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમક્ષ અર્પણ કરૂ છું અને તે એમાંથી જે કંઈ ખાધ મળે તેને સદુપયોગ કરી શ્રીમંત મહારાજા સાહેખને એવાં કામાને ઉત્તેજન આપવા વિશેષ ઉત્સાહિત કરશે એવી આશા રાખુ છું. મુકામ વડેાદરા. કાર્તિક શુદ્ધ પ, વિક્રમ સંવત્ ૧૯૫૦
મ. ચુ. વૈદ્ય.
For Private and Personal Use Only