________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષે એક પોપમ થાય. દસ કોડા કડી (કેડપ્રકોડ) પલ્યોપમે એક સાગરોપમ થાય, દસ કેડિકેડી સાગરોપમે એક ઉત્સાણિી થાય અને અવસ પિણી પણ દસ કોડાછેડી સાગરોપમ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી
એ બે મળીને એક કાળચક્ર થાય, અનંત કાળચક્રનું એક પુલ પરાવર્તન થાય. એમ કાલ અને તે છે.
આ.—ઉત્સર્પિણી અને અવસર્પિણી એ દરેકના છ ભાગ કયા છે અને તે -
રા કહેવાય છે. તેમનાં નામઃ સુખં સુખ, સુખ, સુખ, દુઃખ, દુઃખ સુખ, દુ:ખ અને દુઃખે દુ:ખં, આ છે આ અવસર્પિણીમાં ઉપરના કમથી વર્તે છે ત્યારે ઉત્સર્પિણીમાં ઉલટી રીતે વર્તે છે. મતલબ કે, અવસર્પિણીમાં
જ્યારે શુભ વસ્તુની ક્રમે ક્રમે હાનિ થતી જાય છે ત્યારે ઉસ પંણીમાં તેની કમે ક્રમે વૃદ્ધિ થતી જાય છે. હાલ અવસર્પિણી કાળને પાંચમો દુઃખ આરે પ્રવર્તે છે.
For Private and Personal Use Only