________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમઃ પૂજ્યપાદ શ્રીમદ્ જિનમંડણગણિ મહારાજ વિરચિત
શ્રીકુમારપાળ પ્રબંધ ગૂર્જર ભાષાંતર.
મંગલાચરણ. ॐनमः श्रीमहावीरजिनेंद्राय परात्मने ॥ .
परब्रह्मस्वरूपाय जगदानंददायिने ॥१॥ એમૂકારના સ્મરણપૂર્વક જગતને આનંદ આપનાર પર બ્રહ્મસ્વરૂપ પરમાત્મા શ્રી મહાવીર જિનેંદ્રને નમસકાર થાઓ.
सार्वाः सर्वेपि कुर्वन्तु करस्थाः सुखसंपदः ॥
स्वनामस्थापनाद्रव्यभावः पावितविष्टपाः ॥ २ ॥ પિતાના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી જગતને પાવન કરનારા સર્વ તીર્થકરે સુખસંપદાને કરી (હસ્તગત) કરે.
जीयात्स श्रीगुरुः सूर्यः सदाभ्युदयभासुरः ॥ ચર્થ વાવ જમા રાષિમાસના ૨
સદા ઉદયવડે શોભનારા અને નિરંતર પિતાની વાણીરૂપી પ્રભાથી જગતને ઉઘાત કરવા ઇચ્છનારા સૂર્ય સમાન તે ગુરૂ મહારાજ જયવંતા વ.
मुमनःसुमनोभूगी संगीतगुणवैभवा ॥
सरस्वती जगन्माता पुनीयान्मे सरस्वतीम् ॥ ॥ - જે સુમનપંડિતરૂપી સુમનપુષ્પમાં ભમરીની પેઠે વાસ કરે છે અને જેનું માહાભ્ય સંગીતની શ્રેષ્ઠતામાં સમા
For Private and Personal Use Only