________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને સંભાળથી પ્રતિલેખવાં જોઈએ. (સે તે રિસદમુ) તે આ સૂક્ષ્મસ્નેહ નામના આઠમા સૂક્ષ્મ કહ્યા ll૮ (૧૬) Il૪પી
વ્યાખ્યાનમું (વાસાવા ગોસવિમવ) ચોમાસું રહેલ સાધુ (ઝિમ્બા ગાણાવયુક્ત મત્તા, પા પા // વા Iણથી નિમિત્ત વા સત્તા વા) જ્યારે ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવા-પેસવા ઇચ્છે ત્યારે તેનો સે થિી
Mp3UITછત્તા) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય તે સાધુને નીકળવું-પેસવું કહ્યું નહિ; કોની આજ્ઞા લીધા વગર આહાર-પાણી માટે જવું આવવું સાધુને કહ્યું નહિ?, તે કહે છે - (૩મારિયં વા) સૂત્ર અને અર્થના દેનારા આચાર્યની, અથવા દિગાચાર્યની, (ઉવા વા) અથવા સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયની, થેરે વા) ના અથવા જ્ઞાન પ્રમુખમાં સીદાતા સાધુઓને સ્થિર કરનાર અને ઉદ્યમી સાધુઓને ઉત્તેજન આપનાર એવા
વિરની, (ત્તિ વા) અથવા ગચ્છને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપસ્યાદિમાં જે પ્રવર્તાવે તે પ્રવર્તકની (Tળ વ) અથવા જેની પાસે આચાર્યો સૂત્રાદિનો અભ્યાસ કરે છે તે ગણિની, (હિરે વા) અથવા તીર્થકરના શિષ્ય ગણધરની. (વચ્છેચ વા) અથવા સાધુઓને સાથે લઈને જે બહાર અન્ય ક્ષેત્રમાં રહે છે, ગચ્છ માટે વસતિની શોધ કરે છે, ઉપધિ માગી લાવીને સાધુઓને આપે છે, ગચ્છના સાધુઓની ચિંતા રાખે છે,
૬૦૮
For Private and Personal Use Only