________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
al|
(મહાવવા મ09/થા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત નહીં-) તે આ પ્રમાણે - (વેરે મતિgિ માસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિક, થેરે મઝારીગરી નાસરે સોસિયરો) અને જી વ્યાખ્યાનમ્ કૌશિક ગોત્રવાળા તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિહગિરિ (થેરહિંતો જ મઝાતિનિહિંતો માહરસમુહિંતો) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકથી ( i નારી સાદા નિમાયા) અહીં ઉચ્ચનાગરી નામે શાખા નીકળી. (રરસ મMતિથિસ માહિર ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકને ( પત્તરિ વેરા અંતેવાસી) આ ચાર સ્થવિર શિષ્યો (મદાવવા મા//યા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (તંગદા-)તે આ પ્રમાણે - થેરેજ્ઞાFિ ) સ્થવિર આર્યસૈનિક, થેરે જ્ઞાતીજી સ્થવિર | આર્ય તાપસ, થેરે મઝલુરુ સ્થવિર આર્ય કુબેર, થેરે મગફરિપનિg) અને સ્થવિર આર્ય ઋષિપાલિત. પણ | (થેસ્ટિંતોfમળસેળિëિતો) સ્થવિર આર્યસૈનિકથી ( ગળસેળિયા સહનિયા)અહીં આર્યસૈનિકી નામે શાખા નીકળી, (વેક્સિંતો ઉન્નતાવહિંતો) સ્થવિર આર્ય તાપસથી ત્યાં મળતાવણી સાદા નિય) અહીં આર્યતાપસી નામે શાખા નીકળી (થેરહિંતો i Mવેરહિંતો) સ્થવિર આર્ય કુબેરથી (ત્ય ગઝવેરી સાદા નિમાયા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી, વેહિંતો જે મક્કસ નિહિંતો અને સ્થવિર આર્ય ઋષિપાલિતથી (ત્યાં ૩Mસિપાત્રિયા સહિ નિયા) અહીં આર્ય ઋષિપાલિતા નામે શાખા નીકળી.
૫૫૧
પપ૧
આ છે '
For Private and Personal Use Only