SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandit અષ્ટમ કલ્પસૂત્ર ભાષાંતર એ વ્યાખ્યાનમું શિષ્ય હતા. (ઘેર ઘi ગઝવેરા જોમસમુત્ત) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વજ સ્વામીને (તેવાસી થેરે સન્નવોને વસિય) ઉત્કૌશિક ગોત્રવાળા આર્ય વજસેન નામે સ્થવિર શિષ્ય હતા. (રિરસ vi ઝવદાસ રસિયાસ)ઉત્કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય વજસેનને (તેવાસી વત્તરિઘેરા) ચાર વિર શિષ્ય હતા; (થેરે જ્ઞના) સ્થવિર આર્ય નાગિલ (થેરે ઝમતે) સ્થવિર આર્ય પૌમિલ, (વેરે કમળનયંતે) સ્થવિર આર્ય જયન્ત, (થેરે મળતાવ) અને સ્થવિર આર્ય તાપસ (થેરામોસમન્નનાદ્વાડો) સ્થવિર આર્યનાગિલથી ( ૩ષ્ણનાતા સહિત નિપથા) આર્ય નાગિલા નામે શાખા નીકળી. (ઘેરાવો મન્નમિતાઝો) સ્થવિર આર્ય પૌમિલથી ઉન્નમિત્તા સાદા નિય)આર્યપૌમિલા નામે શાખા નીકળી (થરાવો ૩Mનયંતાડ) વિર આર્ય જયન્તથી(૩મનગતિ સહિનાથા)આર્મજયન્તી નામે શાખા નીકળી, થેરાનો ગઝતીવસ૩) અને સ્થવિર આર્ય તાપસથી (ગઝતાવણી સહિ નિમાયા) આર્યતાપસી નામે શાખા નીકળી ૨૩૪ો. (વિત્થરવાળા પુ) વિસ્તૃત વાચના વડે તો (૩ઝગસમાગો પુર૩) આર્ય યશોભદ્રથી આગળ ૧. આ વાચનામાં ઘણા ભેદો દેખાય છે, તે લેખકદોષથી થયેલા સમજવા. વળી આ વાચનામાં જણાવેલ છે તે સ્થવિરોની શાખાઓ અને કલો પ્રાય: હાલ જણાતાં નથી, પણ તે બીજાં નામો વડે તિરોહિત થયાં હશે એમ સંભવે છે. તેથી પાઠવિષયક નિર્ણય કરવો અશક્ય હોવાથી તે તે શાખાઓ અને કુલોના જાણકાર જ્ઞાની પુરુષો જ અહીં પ્રમાણ છે. ૫૩૪ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy