________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
થી હોતો
www.kobatirth.org
अथ अष्टमं व्याख्यानम् ।
“પુરમિ-ચરિમાળ છપ્પો, મંચનું વજ્રમાળતિમ્મિ / ફ્દ રિદિ ઝિળ-ગળ-દરાઘેરાવતી ચરિત્તે ॥॥” હવે ગણધરાદિની સ્થવિરાવલીરૂપ બીજી વાચના કહે છે -
(તેનું અનેળ તેનું સમō) તે કાલે અને તે સમયે (સમળસ મળવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ ગળા ફારસ ગળદરા દુઃ) નવ ગણ અને અગીયાર ગણધર થયા ૨૨૯॥
શિષ્ય પૂછે છે કે – (સે વેળgળ અંતે ! વં પુત્ત્વજ્ઞ) હે ભગવાન્ ! આપ એવી રીતે શા કારણથી કહો છો કે (સમળસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ ગળ્યા વગરસ ગળહરા ધ્રુત્યા ?)નવગણ અને અગીયાર ગણધર થયા ?, કેમકે બીજા તીર્થંકરોને તો ગણો અને ગણધરોની સંખ્યા સરખી છે ૨ા
ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (સમળસ મળવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુના (નિ કુંમૂર્ર ઞળારે ગોયમસનુત્તે ) ગૌતમગોત્રવાળા મોટા ઇન્દ્રભૂતિ નામે અણગાર (પંચ સમળસયાડું વાણ્ડ) પાંચસો સાધુઓને વાચના આપતા. (મિ! પૂિર્ફ અળવારે ગોયમસનુત્તે ાં) ગૌતમગોત્રના વચલા અગ્નિભૂતિ નામે અણગાર (પંચ સમળસયારૂં વાણ્ડ) પાંચસો સાધુઓને વાચના આપતા. (ળીયસે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
https
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૧૨