________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમે શ્રીચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ સપ્તમ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો વ્યાખ્યાનમ્ એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૭) ૧૯૮ll
(૫૩મદિર ૩૩ો ગાવ સહુવાપરીખ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીપદ્મપ્રભના નિર્વાણકાલથી ||ી (તસ સારોવમોદિસહસ્સા વિવંતા) દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સે ગદા શીયન) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે જ રૂમ) અને તે આ પ્રમાણે - (નિવાસ૩ નવેમમાસાયિવાયાનીસવાસદરëિ ITI ક્યા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજાર કોટિ સાગરોપમે શ્રીસુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૬) I/૧૯લા
(સુમસ ૩ વાવ વત્વપટ્ટીમરા) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીસુમતિનાથના નિર્વાણકાલથી (ને સીગરોવમોદિસસિદિસે વિતે) એક લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહ સીયતરસ)
४६3
For Private and Personal Use Only