________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યાર બાદ પાંચ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨૦) ૧૮પા
(મલ્ચિર i ? નાવ સવલુauદીપા) સર્વ દુઃખથી મુક્ત અન્ શ્રીમલ્લિનાથના નિર્વાણકાલથી (૫ourટ્સ વાસસસિદસાડું ર૩રાસીદું જ વાસસરસારું નવ વાસસયા વિવંતા) પાંસઠ લાખ ચોરાસી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસયા) અને દસમા સૈકાનો (૩માં ૩ સંવરે
૬) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીમલ્લિનાથના નિર્વાણ પછી ચોપન લાખ વરસે - શ્રીમુનિસુવ્રતનું નિર્વાણ થયું. ત્યાર પછી અગીયાર લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૯) I/૧૮૬ો.
(૩રર v ૩ર૩રો નાવ સંદુauહીસ) સર્વ દુઃખથી મુક્ત અહંનું શ્રીઅરનાથના નિર્વાણ કાલથી ( વાસસહસ્તે વિતે) એક હજાર કોટિ વરસ વ્યતીત થયાં. (સે ગદા મન્નિરસ) બાકીના કાલનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો, (તે જ અર્થ) અને તે આ પ્રમાણે – (પંપત્નિવા વરાસીરું વાસસ્સારું વિવંતા) પાંસઠ લાખ અને ચોરાસી હજાર વરસ વ્યતીત થયાં, અર્થાત્ શ્રીઅરનાથના નિર્વાણ પછી એક
૪૫૬
For Private and Personal Use Only