SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યાર બાદ પાંચ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨૦) ૧૮પા (મલ્ચિર i ? નાવ સવલુauદીપા) સર્વ દુઃખથી મુક્ત અન્ શ્રીમલ્લિનાથના નિર્વાણકાલથી (૫ourટ્સ વાસસસિદસાડું ર૩રાસીદું જ વાસસરસારું નવ વાસસયા વિવંતા) પાંસઠ લાખ ચોરાસી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસયા) અને દસમા સૈકાનો (૩માં ૩ સંવરે ૬) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીમલ્લિનાથના નિર્વાણ પછી ચોપન લાખ વરસે - શ્રીમુનિસુવ્રતનું નિર્વાણ થયું. ત્યાર પછી અગીયાર લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૯) I/૧૮૬ો. (૩રર v ૩ર૩રો નાવ સંદુauહીસ) સર્વ દુઃખથી મુક્ત અહંનું શ્રીઅરનાથના નિર્વાણ કાલથી ( વાસસહસ્તે વિતે) એક હજાર કોટિ વરસ વ્યતીત થયાં. (સે ગદા મન્નિરસ) બાકીના કાલનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો, (તે જ અર્થ) અને તે આ પ્રમાણે – (પંપત્નિવા વરાસીરું વાસસ્સારું વિવંતા) પાંસઠ લાખ અને ચોરાસી હજાર વરસ વ્યતીત થયાં, અર્થાત્ શ્રીઅરનાથના નિર્વાણ પછી એક ૪૫૬ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy