SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની ક કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ ( ૩૩ો રિમિક્સ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (મદાસુન્દ્રયાપામોવસ્ત્રાપજી મહાસુવ્રતા વિગેરે (સમોવરિયા) શ્રાવિકાઓ તિાિ સયસાદો છત્તીસં ૨ સદસ) ત્રણ લાખ અને છત્રીસ હજાર હતી, (૩ોસિયા સમવાસિયા સંપથી હત્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈl/૧૭૯ી. (૩રો રિમિરસ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (ઉત્તર તથા રસપુત્રી) ચારસો ચૌદપૂર્વી હતા. કેવા? (૩ના વિસિંહાસા) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સવરત્તિવાનું) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા, (ગાવ-સંપયા સુથા) યાવતુ-સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ચારસો ચૌદપૂર્વી હતા. પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ. (પત્રરસ સયા નાળof) અહંનું શ્રીઅરિષ્ટનેમિને પંદરસો અવધિજ્ઞાનીઓની સંપદા થઈ, (પત્તરસ સયા રેવનનાળor) પંદરસો કેવલજ્ઞાનીઓની સંપદા થઈ, (જુન્નરસ સયા વેવિયા) પંદરસો વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની સંપદા થઈ, (૨સ સા વિડનમ) એક હજાર વિપુલમતિ-મન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (૩ સથા વા) આઠસો વાદી મુનિઓની સંપદા થઈ, (સોતસ સયા ૩પુત્તરોવવાથor) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા સોલસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. (પત્તરસ સમાસયા સિદ્ધા) શ્રીઅરિષ્ટનેમિ પ્રભુના ૪૫૧ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy