________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
♦
[37]
www.kobatirth.org
વાસાડું) દેશ ઊણાં સીત્તેર વરસ એટલે ત્ર્યાશી દિવસ ઓછા સીત્તેર વરસ સુધી (વેવલિરિયાયં પાળિત્તા) કેવલિપર્યાય પાળીને, (પરિપુળારૂં સત્તરિ વાસા) એકંદર પરિપૂર્ણ સીત્તેર વરસ સુધી (સામ—પરિયાર્થ પાળિત્તા) શ્રામણ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, ( વાસસયં સવાગ્યે પાલડ઼ત્તા) સર્વ મળી કુલ એકસો વરસ સુધી પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (શ્રીને લેખિન્ના-ડડયનામ-ગુત્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચા૨ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયે છતે, (મીસે ગોબિળીણ) આ અવસર્પિણીમાં (ભૂસમસુસમાણ સમાપ્ વવિતા!) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ, (ને સે વાસાળ પઢમે માસે) જે આ વર્ષાકાલનો પહેલો મહિનો, (યુદ્ધે પવચ્ચે-સાવળસુદ્ધુ) બીજું પખવાડીયું એટલે (તસ્સ Ō સાવળસુદ્ધસ સમીપવષ્ણુ ળ) શ્રાવણ માસના શુક્લ પખવાડીયાની આઠમને દિવસે (ઉર્ધ્વ સંમેયસેલસિસિ) સમ્મેત નામના પર્વતના શિખર ઉપર (ગળપત્તીસમે) તેત્રીશ બીજા મુનિવરો સાથે પોતે ચોત્રીશમા શ્રીપાર્શ્વનાથ પ્રભુ (માસિİ મત્તળ અપાળાં) નિર્જલ માસિક ભક્ત એટલે માસક્ષપણ તપ વડે યુક્ત થયા છતા, (વિસાહાર્દિ નવજ્ઞેળ નોળમુવાળાં) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, (પુવાતસમસિ) પૂર્વર્ણકાલ સમયે (વારિયવાળી) કાઉસગ્ગધ્યાનમાં લાંબા રાખેલા છે હાથ જેમણે એવા (જ્ઞત્તમ!) કાળધર્મ પામ્યા, (વિસ્તે) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (ગાવ-સવતુવદ્દીને) યાવત્ – શરીર તથા મન સંબંધી સર્વ દુઃખો નષ્ટ થયાં છે જેમને એવા થયા ।।૧૬૮॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [9]>
સપ્તમં
વ્યાખ્યાનમ્
૪૨૨