________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VA
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પંદર રાત્રિનાં નામ-ઉત્તમાં, સુનક્ષત્રા, ઇલાપત્યા, યશોધરા સૌમનસી, શ્રીસંભૂતા, વિજયા, વૈજયંતી, જયંતી અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા, અને દેવાનંદા ૧૫. ત્રીસ મુહુર્તનાં નામ-દ્ર, શ્રેયાનું, મિત્ર, વાયુ, સુપ્રતીત, અભિચન્દ્ર, માહેન્દ્ર, બલવાનું, બ્રહ્મા, બહુસત્ય, ઐશાન, ત્વષ્ટા, ભાવિતાત્મા, વૈશ્રવણ, વાસણ, આનંદ, વિજય, વિજયસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ગંધર્વ, અગ્નિવેશ્ય, શતવૃષભ, આપવાનું, અર્થવાનું, ઋણવાનું, ભૌમ, વૃષભ, સર્વાથસિદ્ધ અને રાક્ષસ ૩૦ ll૧૨૪ો.
(નં ર ર ) જે રાત્રિને વિષે (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (ાતU) કાલધર્મ પામ્યા, (નાવ સંવત્સ્વ ખરી) યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા; (સા જ રથft) તે રાત્રિ (વ િરેટિં હિં જ વયના િ૩Mયમાર્દિ ય) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દેવીઓથી (૩નોવિથ કવિ દુલ્યા) પ્રકાશવાળી થઈ ll૧૨પા.
- G G $ ri) જે રાત્રિને વિષે (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (ાન TV) કાલધર્મ પામ્યા, (ત્રાવ સહુવવ્રપદી) યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા; (ા જ રયft) તે રાત્રિ (વë હિંસેટિં ૨ ૩ોવરમાëિ ૩Mીમાર્દિ ય) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દદેવીઓએ કરીને : (3fધગતામાળામૈયા) આજે અતિશય આકુલ થઈ હોયની ! (વવામૂયા સાવિ દુલ્યા) તથા અવ્યક્ત
૩૮૫
For Private and Personal Use Only