________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aિ
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પ્રતિબંધ વગરના, એટલે સુખની લાલસા રહિત હોવાથી મનુષ્યલોક અને દેવભવાદિમાં મમત્વ વિનાના; (ત્રવિય-મર નિરવવં) જીવિત અને મરણમાં આકાંક્ષા રહિત, એટલે દેવેન્દ્ર-નરેન્દ્રાદિના સત્કાર મળતાં જીવિતની અને અસહ્ય પરીષહ પડતાં મરણની વાંછા વગરના, (સંસારપરામ) સંસારરૂપી સમુદ્રનો પાર પામવાવાળા, (મસત્તનધાયા ૩ ભુર્તિ) કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલા; (પૂર્વ ૬ if વિદર) આવી રીતે પ્રભુ વિચરે છે I/૧૧લા
(તરસ માવંતરસ) અસાધારણ ગુણો વડે આત્માને ભાવતા ભગવંતને બાર વરસ વીત્યાં. કયા ગુણો વડે?, તે કહે છે-(પુત્તરે નાળor)અણુત્તર એટલે અનુપમ જ્ઞાન વડે, (૩yત્તરળ ટૂંસળી) અનુપમદર્શન વડે, (મધુરે સ્તi) અનુપમ ચારિત્રો વડે, (સત્તરે માતi) સ્ત્રી, નપુંસક વિગેરે દોષ રહિત એવી વસતિમાં રહેવારૂપ, અનુપમ આલય વડે, (૩yત્તરે વિદ્યારે) અનુપમ વિહાર વડે, (૩yત્તરે વરિપut) અનુપમ વીર્ય-પરાક્રમ વડે એટલે મનના ઉત્સાહ વડે, (૩yત્તરે ૩ઝવે) અનુપમ આર્જવ એટલે માયા રહિતપણે, (૩yત્તરે મr) અનુપમ માર્દવ એટલે માન રહિતપણે, (૩yત્તરે નાથવે) અનુપમ લાઘવ વડે ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ, તે વડે; (૩yત્તરી | બંતી) ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિ વડે, (૩પુરાણ મુત્તિ) અનુપમ મુક્તિ વડે એટલે નિર્લોભાણે,
૩૩૨
For Private and Personal Use Only