________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
૫
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
સને હત્ય) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું, અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું; એવા પ્રકારનું જ્ઞાન અને દર્શન એટલે અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું. (ત સમજીને માવે મહાવી) તેથી શ્રમણ ભગવાન્ મહાવીર (તે ૩yત્તરે લાહો ના-વંસોr) તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે (૩Mો નિવમાનં ૩મો) પોતાનો દીક્ષાકાલ જાણે છે. (૩મોત્તા) દીક્ષાકાલ જાણીને (જિ દિur) હિરણ્ય એટલે કૃપાને અથવા નહિ ઘડેલા સુવર્ણને ત્યજીને, (
વિજ્યા સુવUU) ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિવી ઘur) ગણિમાદિ ચાર પ્રકારના ધનને ત્યજીને, (જિવા રન્ન) રાજય ત્યજીને, (વિન્ચા ) દેશ ત્યજીને' (પુર્વ વર્ત વણિvi હો હોજી . એવી રીતે હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેના ત્યજીને, ખચ્ચર પ્રમુખ વાહન ત્યજીને, દ્રવ્યનો ખજાનો ત્યજીને, ધાન્યના કોઠારીયાંને ત્યજીને, (વિથ્વી પુછ નગર ત્યજીને, (વિન્યા તે ) અંતઃપુર ત્યજીને. (જિક્યા ગવર્થ) દેશવાસી લોક ત્યજીને, (ડ્યિા વિપુત્રઘા-WI-રચા--મોત્તિર-સં- સિત્ત-વાત-રત્તરયામા) વિપુલ ધન એટલે ગાય વિગેરે પશુઓ, ઘડેલું અને નહિ ઘડેલું એમ બન્ને પ્રકારનું સુવર્ણ, કર્કતનાદિ રત્નો, ચન્દ્રકાન્તાદિ મણિઓ, મોતીઓ, દક્ષિણાવર્ત શંખો, શિલા એટલે રાજાઓ તરફથી મળેલા ખીતાબો-પદવીઓ, પરવાળાં અને માણેક પ્રમુખ લાલ રત્નાદિ, (સંતસારસાવળં) ઉપર જણાવેલા
તો
૨૫૧
For Private and Personal Use Only