SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org (આપામેવ મો સેવાળયા !) હે દેવાનુપ્રિયો ! તમે જલદી (ભુંડામે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (વારસોહળું રેહ્દ) કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો. રાજનીતિમાં કહ્યું છે કે - “યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે”. (રિસ્તા) આ પ્રમાણે કેદખાનાની શુદ્ધિ કરીને (માળુ-માળવન્દ્રાં રેઢ) ઘી તેલ વિગેરે રસ માપવાનાં પીલપાલવાં વિગેરે માપને અને ઘઉં ચોખા વિગેરે ધાન્ય માપવાના પાલી-માણું વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તોળવાનાં શેર વિગેરે માપને ઉન્માન કહે છે; તે માન અને ઉન્માનના માપમાં વધારો કરો. (વરિશ્તા) માન અને ઉન્માનના માપમાં વધારો કરીને (કપુર નાર સમિતનવાજ્ઞિરિય) ક્ષત્રિયકુંડપુર નગરને બહારથી તથા અંદરથી (સિય-સંગ્નિો-તિર્ત્ત) વાળી-માટી ધૂળ વિગેરે કચરો ફેંકાવી દઈ, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરેથી લીંપાવી સાફ કરો. (સંઘાડવ-) જ્યાં ચાર રસ્તાનો સંગમ થાય તે સ્થાને (ચન્દ્વર,-) જ્યાં ઘણા રસ્તાનો સંગમ થાય તે સ્થાને, (વઙમ્મુન્નુ) ચાર દરવાજાવાળા દેવમંદિરાદિને સ્થાને, (મહાપð- પહેતુ) રાજમાર્ગને સ્થાને, તથા સામાન્ય માર્ગને સ્થાને, એ દરેક સ્થાનોને વિષે (સત્ત-સુફસંમત્તુરત્યંતરાવળવીહિય) રસ્તાઓના મધ્યભાગોને અને દુકાનોના માર્ગોને કચરો વિગેરે દૂર ફેંકાવી દઈ, જમીનને સરખી-સપાટ કરાવી, પાણી છંટાવી પવિત્ર કરો. (ચામંચતિય) : ઉત્સવ જોવા માટે એક્ઝા For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ વ્યાખ્યાનમ્ ૨૨૨
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy