________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
[34]]>
www.kbbatirth.org
(નિન્નમેફળીયંસિ ાતંસિ) સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વીવાળો કાલ થયે છતે, (પમુથ-પવીલિસ્સુ ઞળવત્તુ) સુકાલ, આરોગ્ય વિગેરે સાનુકૂળ સંયોગોથી હર્ષ પામેલા, અને વસંતોત્સવાદિથી ક્રીડા કરી રહેલા, એવા પ્રકારના દેશવાસી લોકો હોતે છતે; (પુવત્તાવસ્તગતસમયંસિ) મધ્યરાત્રિને વિષે (ત્યુત્તરાદિ નવત્તેનું નોનમુવા પń) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (બા આમાં વાર્ય થયાયા) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે ત્રિશલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો ।।૯૬॥
“પુરિમ-પરિમાળ વ્હપ્પો, મંતં વન્દ્રમાળતિત્યમ્મિ | ફત્હ પરિવત્તિયા બિન-જળ-હરાઘેરાવની ચરિતત્ત્ત” IIII // ચતુર્થ વ્યાવ્યાનું સમાપ્તમ્ ॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પછી C
ચતુર્થ વ્યાખ્યાનમ્
૨૦૯