SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kbbatirth.org મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્ખલના રહિત (વિનંવિયાણ રાયŻસસરિસીપુ ગğ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી રાજહંસ સદેશ ગતિ વડે (નેìવ સહુ મવળે) જ્યાં પોતાનું ભવન છે (તેળેવ વાળચ્છડ઼) ત્યાં આવે છે. (વાન્તિા) આવીને (સર્વ મવળ અનુવિદ્યા) તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના ભવનમાં દાખલ થઈ ।।૮। (નમિડ઼ે ચ ાં સમળે મળવું મહાવી) જ્યારથી આરંભી શ્રમણ ભગવાન્ મહાવીર (તંસિ રાયપુત્ત્તસિ) તે રાજકુલને વિષે (સાઇરિ) હિરણેગમેષી દેવ વડે સંહરાયા (તમિડું ૨ ) ત્યારથી આરંભીને (વવે વેસમળવુંડધારિનો સિરિયનંમા લેવા) કુબે૨ની આજ્ઞાને ધારણ કરવાવાળા એવા ઘણા તિર્યક્ ́ભક દેવો એટલે તીર્છા લોકમાં નિવાસ ક૨ના૨ ભૂંભક જાતિના દેવો (સવવયળેળ) શક્રેન્દ્રના હુકમથી, એટલે શક્રેન્દ્ર કુબેરને હુકમ કર્યો; અને કુબેરે તિર્યંચ્ છૂંભક દેવોને હુકમ કર્યો, આ પ્રમાણે કુબે૨ દ્વારા શક્રેન્દ્રના હુકમથી તિર્યક્ ઝુંભક દેવો (સે નાડું મારૂં પુરાપુરાળાનું મહાનિહાળારૂં મવત્તિ) જે આ પૂર્વે દાટેલાં એવાં ઘણાં કાલનાં પુરાણાં મહાનિધાનો હતાં તે મહાનિધાનોને લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. કેવા પ્રકારનાં મહાનિધાનોને લાવીને તિર્યક્ જૂંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે ? (તં ગજ્ઞા-) તે આ રીતે(પછીળસામિયાડું)જેઓના સ્વામી પ્રકર્ષે હીન થઈ ગયા છે – સ્વલ્પ થઈ ગયા છે એવાં નિધાનો; (પછીળસેયાર્ં) For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ વ્યાખ્યાનમ્ ૧૭૮
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy