________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KHA
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થી વ્યાખ્યાનમ્
IRH
(ga નુ સેવાણિયા !) હે દેવાનુપ્રિયા ! એવી રીતે ખરેખર, (૩ખું સુમસ) અમારા સ્વપ્નશાસ્ત્રમાં , (વાયાની સુમિના, તીસ મહાસુમા, વાવર્તાર સમા તિ) સામાન્ય ફળ આપનારાં બેંતાલીશ સામાન્ય સ્વપ્ન, અને મહા ફળ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન, એવી રીતે બધાં મળીને બોતેર સ્વપ્ન કહેલાં છે. (તત્ય અ ફ્લાય !) તેને વિષે હે દેવાનુપ્રિયા ! (કદંતીયો વા વવણિમાથરો વા) તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા (૩રહંસ વા વવેચ્છસિ વ) તીર્થકર અથવા ચક્રવર્તી (રમં વહેમમાસ) ગર્ભમાં આવે ત્યારે (સં તીસાઈ મહાસુમUTIi) એ ત્રીસ મહાસ્વપ્નાંઓમાંથી (મે ૨૩ મહમ) આ ચૌદ મહાસ્વપ્નાંઓને (Hસત્તા વુિત્તિ ) દેખીને જાગે છે II૭all
(તે નઈ-) તે જેવી રીતે-(“Tય-વસ” નદી) હાથી, વૃષભ વિગેરે આગળ આવેલી ચૌદ મહાસ્વપ્નની ગાથા કહી સંભળાવી II૭૪ો.
| (વાસુવમાચારો વા) વાસુદેવની માતા (વાસુદેવ મં વમમસિ) વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે (સં દુસë મહાસુમિur) આ ચૌદ મહાસ્વપ્નાંઓમાંથી (૩ન્ન રેસર મહીમને સત્તા r રઘુત્તિ) કોઈ પણ સાત મહાસ્વપ્ન દેખીને જાગે છે ૭પી.
૧૬૯
For Private and Personal Use Only