________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
આ
"रिक्तपाणिनं पश्येच्च, राजानं दैवतं गुरुम् । निमित्तज्ञं विशेषेण, फलेन फलमादिशेत् ॥१॥"
“રાજા, દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું, વળી નિમિત્તના જાણકાર એટલે જયોતિષીને વિશેષ પ્રકારે ફલ વિગેરે વડે સન્માન કરી જ્યોતિષ સંબંધી વાત પૂછવી, કેમકે ફળથી ફળ મળે છે” દલી.
(વં સ્ત્રનુ સેવાણિયા! જ્ઞ) હે દેવાનુપ્રિયો !ખરેખર આજે (તસતા રયાળt) ત્રિશલા ક્ષત્રિયાણી | (તસ તરસસિ) તે તેવા પ્રકારની એટલે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી મનોહર શયામાં (નાવ સુનાતર ૩ોદીરમાળ ૩ોદીરમft) યાવત્ કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી છતી (મે રુવે ૩ર) પ્રશસ્ત એવા આવા પ્રકારના (માસુમને સિત્તા રદ્ધા) ચૌદ મહાસ્વપ્નો દેખીને જાગી II૭૦ના.
(તે નહ-) તે જેવી રીતે – (જય-વસ” શાહ ) હાથી, વૃષભ વિગેરે પૂર્વે આવેલી ગાથામાં જણાવેલા ચૌદ મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તે વસાણં મહાસુમાને સેવાનુપ્રિયા ! ૩રાના) તેથી હે દેવાનુપ્રિયો ! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોનો (મન્ને હેન્નાને પત્ન-વિસે વરસ) કલ્યાણકારી શું ફળવિશેષ તથા વૃત્તિવિશેષ થશે ? I૭૧ી.
૧૫૮
For Private and Personal Use Only