________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
સિંહાસન સ્થાપન કરાવો (રયાવિત્તા) સિંહાસન સ્થાપન કરાવીને (મમેયમાળત્તિત્રં ત્રિપામેવ પબિળઇ) મારી આ આજ્ઞાને જલદી પાછી આપો, એટલે કે - મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જલદી નિવેદન કરો ૫૮॥
(ત! ાં તે હોડુંવિયરિસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોને (સિદ્ધત્યેળ રા વં વુત્તા સમાળા) સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યુ છતે (હદ્ઘ-સુત્ત નાવ નિયયા) તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (યન ગાવ ) બે હાથ જોડી, યાવત્ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વ સામિ ત્તિ) ‘જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ ક૨શું’ એ પ્રમાણે (આણ વિબળ વયળ પડિમુળત્તિ) સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિપપૂર્વક સ્વીકારે છે. (પહિસુપ્પિન્ના) સ્વીકારીને (સિદ્ધત્વસ અત્તિયસ્સ ગંતિયાì) સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેધી (ડિનિવાન્તિ) નીકળે છે. (પડિનિવમિત્તા) નીકળીને (નેળેવ વાદિરિયા વાળસાના) જ્યાં બહારનો સભામંડપ છે (તેણેવ વા ત્તિ) ત્યાં આવે છે. (૩વાનચ્છિત્તા) આવીને (વળામેવ વિશેનું વાદિરિયે વાળસાનં) બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે જલદી (ગંધો સિત્તે સુજ્ઞ ગાવ) સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી, યાવત્ (સીદાસળ ચાવિત્તિ) સિંહાસન સ્થાપન કરે છે. (ચવિત્તા) સિંહાસન સ્થાપન કરીને (જ્ઞેળેવ સિદ્ધત્યે અત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ
૧૩૭