________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમ્
થ
ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, (સવોડકાસુરમવુસુમાસત્તમન્નતામ) સર્વ ઋતુઓમાં થતા સુગંધી પુષ્પોની માલાને કંઠમાં ધારણ કરનારો, (પિચ્છ સા રચયપુugવસં) આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કલશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (III) I૪૧ી. | (ત પુor) ત્યાર પછી દશમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી પદ્મસરોવર દેખે છે. તે પદ્મસરોવર કેવું
છે? - (િિરતોદિયસદરૂપસુમતવિંઝમ્બનં) ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના | કમલો, તેઓ વડે અત્યંત સુગંધી અને પિંજરું એટલે જરા પીળું અને જરા રતાશ મારતું છે પાણી છે જેમાં
એવું, (ગરપદયરરિસ્થા) જલમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થયેલું, (મરિમુઝમાગિનસંચય) માછલાંઓ વડે વપરાતા પાણીના સમૂહ વાળું, (મરંત) મોટું, (ગર્તતમવ
-પુત્રય-૩પ્પન-તામરસ-પંદરી સમાજ-સિરિસમુરા) સૂર્યવિકાસી કમલ, ચન્દ્ર વિકાસી કમલ, લાલ કમલ, અને સફેદ કમલ; એવી રીતે વિવિધ જાતનાં કમલોનો વિશાળ અને ફેલાઈ રહેલો જે કાન્તિઓનો સમૂહ; તે વડે જાણે ચળકાટ મારી રહ્યું હોયની ! એવું વળી તે પદ્ધસરોવર કેવું છે? - રમઝસોé) એ રમણીય રૂપની શોભા વાળું, (vમુગંતમમરા-મત્તમદુરાપુવરાતિઝમાવિમર્સ) અત્યંત હર્ષિત થયેલા અંતઃકરણ વાલા, ભમરાઓ અને મદોન્મત્ત ભમરીઓના સમુદાય વડે આસ્વાદન કરાતા કમલો વાળું,
&
૧૨૦
For Private and Personal Use Only