SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandit કલ્પસૂત્ર ભાષાંતર દ્વિતીય વ્યાખ્યાનમ્ (સમાસ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરને (પામે રે) પ્રણામ કરે છે. (TUTI રિત્તા). પ્રણામ કરીને (વાતા મહિf સરિઝTIV) પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણીને (૩ોસોવળિ રત) અવસ્થાપિની નિદ્રા આપે છે. (નિત્તા) અવસ્થાપિની નિદ્રા આપીને (૩સુમે પુરા) દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુગલોને (૩વર) દૂર કરે છે. (૩વરિત્તા) દૂર કરીને (સુમે પુરાને) શુભ પુદ્ગલોને (વિવ) સ્થાપન કરે છે. (વઝવત્તા) સ્થાપન કરીને (પુનાણ૩ મે મયવંત છું હે ભગવન્! આપ મને અનુજ્ઞા આપો, એ પ્રમાણે કહીને (સમાં માવં મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીરને (૩વીવા) પ્રભુને બીલકુલ બાધા ન પહોંચે તેમ (ઉવવારે) સુખ પૂર્વક (ત્રેિ પદવે) પોતાના દિવ્ય પ્રભાવ વડે (વરથનપુdi વિMS) હસ્તતલના સંપુટમાં ગ્રહણ કરે છે. (બ્રિજ્ઞા) ગ્રહણ કરીને (નેવ અરયવ્હાWITમે નયજયાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, (નેવ સિદ્ધત્યરસ છે જયાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, (બેવિસના રિયાળt) જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે તેને ૩૧/) ત્યાં આવે છે. (૩વાજીત્ત) આવીને (સિસની રિયાળી સસ્તિનાપુ) પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને (૩ોસોળ રત્ન) અવસ્વાપિની નિદ્રા આપે છે. (નિત્તા) નિદ્રા આપીને (૩ણુ પુરાત્રે ૩ વર) ત્રિશલા માતાના શરીરમાંથી For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy