________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
રાજા એવા અતીત વર્તમાન અને અનાગત શક્રોનો એવો આચાર છે કે – (૩રિહંતે જાવંતે ભગવાન્ અરિહંતોને દ્વિતીય
વ્યાખ્યાનમુ (તોરેરિંત) તેવા પ્રકારના (૩યંત-વંત-
સુવિM-રિક્રુ-afમા ગાવ-માણવુહિંતો) અંતકુલ, પ્રાન્તકુલ, તુચ્છકુલ, કૃપણકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકકુલ, યાવત્ બ્રાહ્મણકુલો થકી (તરણાસુ) તેવા પ્રકારના (૩૫થિી મા-રાયજ્ઞ-નાથ-ત્તિયજુવા-રિવંશપુટનૈસુ વા) ઉગ્રંકુલ, ભોગકુલ, રાજન્યકુલ, જ્ઞાતકુલ વિશુદ્ધ જાતિ || અને વિશુદ્ધ કુલવાળા વંશોમાં (સદિપિત્ત) સંક્રમાવવા જોઈએ /૨પા
( જી જે તુમ રેવાપુપ્રિયા !) તેથી હે દેવાનુપ્રિય ! તું જા, અને (સમાં મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીરને (મહાવું મારો નારાફરો) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (૩મત્ત માહાસ ઢોડાસાત્ત મારિયા) કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા (વાતા માણg ગાનંદરસત્તા યુચ્છ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી (ત્તિવું મે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નાયા સ્વત્તિયા) જ્ઞાતકુલના ક્ષત્રિયોની મધ્યમાં (સિદ્ધત્યરસ અત્તિ વાસવગુત્તર મારિયા,) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (સિસના, રિયાળી વસિદ્ધસત્તા યુિિરસ) વાસિષ્ઠ ગોત્રની જેમ ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિષે (ત્મત્તા સાહિદિ) ગર્ભપણે સંક્રમાવ. (બેવ ) અને જે (સે
For Private and Personal Use Only