________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામી શકે. દુનિયામાં પણ પાણી કહીને પાણી આપનારને કોઈ ખરાબ નથી કહેતું પરંતુ જ્યારે દૂધ કહીને પાણી આપે છે ત્યારે તો લોકે તેને ખરાબ જ કહે છે.
વળી જૈન ધર્મને માનનાર અને સમજનાર સંસારમાત્રને તથા વિષય-કલાવ પોષક પ્રત્યેક તને ભુંડાજમાને છે. સદ્દગુરૂઓ હંમેશાં એની ભયંકરતા સમજાવે જ છે. આ રીતે ધર્મારાધક ભાઈઓ તે નાટક સિનેમા વિગેરે પ્રત્યેક અહિતકારી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે આથી એમને સુધારકભાઈઓએ સલાહ આપવાની રહેતી નથી. સલાહ તો એમણે પોતેજ સ્વીકારવાની રહે છે કે ધર્મના નામેનાટક-સિનેમાઓને ટેકો આપવાથી પ્રત્યેક નાટક-સિનેમાઓને ટેકે મળી જાય છે. પરિણામે આજે જે ખાનાખરાબી સર્જાઈ છે તેના કરતા કેગુણી ખાનાખરાબી સર્જાઈને રહેશે અને પરિણામે આજે જે અને એટલે ધર્મ દેખાય છે તે અને તેટલે પણ ધર્મ કાલે જોવા મળશે કે કેમ તેની શંકા પડે તેમ છે.
For Private and Personal Use Only