________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
ઈ
ડર સ્ટેટના ઐતિહાસિક અવશેષ વિષેની આ પુસ્તિકા જનસમાજ સમક્ષ રજુ કરતાં કેવા સંજોગામાં તેનું પ્રકાશન શક્ય થયું છે તે નિવૃતિ કરવાનું અસ્થાને નંદ્ધ ગણાય.
સંસ્થાનની શાળાઓનાં નિરીક્ષણ દરમિયાન પ્રાકૃતિક સૌદર્યની મારા મન ઉપર ઊંડી છાપ પડી. ટેકરીએ અને ડુંગરાઓ, લચી પડતી વનરાજિઓ, વિશાળ નદીઓના જળપ્રદેશને પેાતાના ઉરમાં સમાવતી રસવતી અને સમૃદ્ધ ખીણા,નૈસર્ગિક રેવરા, અને એ સર્વના કીર્તિકળશ જેવા પુરાતન કલાના ભગ્નાવશેષાએ મારૂં ધ્યાન ખેંચ્યું. મનેાહર મદિરા, વિવિધ અંગમરાડવાળી સુંદર શિલ્પમૂર્તિ, પ્રાચીન ચેાદ્દાઓની વીરત્વચક સમાધિ અને સાપાનખચિત સુંદર વાવેશ ત્યાદિ પ્રાચીન કલાવશેષોમાં દિનપ્રતિદિન મારા રસ વધતા ગયા. મેં જોયું કે આમાંના કેટલાક અવશેષો અતિ પ્રાચીન હેાઇ પુરાતત્ત્વના સંશોધન માટે ખૂબ અગત્યના હતા. આથી તેમને વધુ ખંડિત નહિ થવા દેતાં વર્તમાન સ્થિતિમાં સાચવી શકાય એવા ઉદ્દેશથી મે॰ દિવાનજી રાયબહાદુર, રાજરત્ન, લાલાશ્રી જગન્નાથજી ભંડારી, એમ. એ., એલએલ. મી., એમ. આર. એ. એસ., જેએશ્રી પાતે એક ઊંચી કોટિના વિદ્વાન અને પુરાતન સંસ્કૃતિના પ્રેમી છે, તેમની સમક્ષ મેં અરજ નિવેદન કરી કે પુરાતત્ત્વ સંશાધનને માટે આ સંસ્થાનમાં પુષ્કળ વસ્તુઓ પડેલી છે. એ સર્વેનું જો યોગ્ય સંશાધન થાય તે। આ પ્રદેશની પ્રાચીન સમૃદ્ધિ અને પુરાતન ઇતિહાસ ઉપર
૩
For Private and Personal Use Only