________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર કેટલુંક સુશાલનભયુ કોતરકામ છે તે બંને પુરાતન સમયના અવશેષો છે. આ ગામના પાદરમાં રેતીઆ પત્થર અને ઈંટાના ખંડિત પાયાએ ઘણે સ્થળે છે અને કેટલીક વખત ખેાદકામ કરતાં જૂની મૂર્તિઓ હાથ લાગે છે.
સસનાથ મહાદેવ
દાવડથી નેઋત્ય કાણુમાં ચાર માઇલ દૂર સાબરમતીનાકિનારે સપ્તનાથ મહાદેવનું મંદિર છે. અહીં અગસ્ત્યાદિ સાત ઋષિ પ્રાચીન સમયથી વસેલા એવી કથા પ્રચલિત છે; મંદિર ભૂમિની અંદર છે અને એમાં એક જ હારમાં આવેલાં શંકરનાં સાત નાનાં લિંગા ૠષિએનાં પૂજાસ્થાન તરીકે બતાવવામાં આવે છે. મંદિરથી સ્હેજ મથાળે એક સ્વયંભૂ ઝરણ છે જેનું પાણી મહાદેવના લિંગ ઉપર થઇ મંદિરની સામેના કુંડમાં પડે છે. આ કુંડમાં નાન કરીને યાત્રાળુએ મહાદેવજીની પૂજા કરે છે. કુંડના બહિર્લીંગમાં કેટલીક જૂની મૂર્તિ ચેાડેલી છે અને કોઇ મૂર્તિ મંદિરની બાજુમાં છુટીછવાઇ પડી છે. થાડે દૂર ઉપરવાસ એક પંચાયતન મંદિરના પાયા છે, અને ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરના ઘેાડા સમય પહેલાં ગુગૃહાર કરવામાં આવેલા છે, પણ તે ૧૨મી સદી પહેલાંનું હોય તેમ જણાય છે.
આ મંદિરના પૂજારી તપોધન બ્રાહ્મણ સંવત ૧૧૪૨ (સને ૧૦૮૬)નું એક લેખપત્ર બતાવે છે જેમાં આ કુંડ બંધાવનાર અને પૂજારીના કાઈ વડવાને ચેાડી જમીનનું દાન કરનાર ચાંગડના બારેટ હમીરદાન, જેને ચાંગાડ ગામ (હાલ વડેદરા સ્થળ) સિદ્ધરાજ તરફથી મળેલું તેના ઉલ્લેખ છે,
૨૬
For Private and Personal Use Only