SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન સાહિત્યનું પ્રકાશન સૂચના આ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ ૧ જે ગ્રન્થ કાઇ સ્થળે છપાતા હોય કિવા છપાએલ મળતા હાય તે તે ગ્રન્થ હમણા નહીં છપાવવા. ૨૨ે ગ્રન્થ જે સંસ્થા છપાવવા વિચાર કરે તે છાપામાં અથવા મુખ્ય મુખ્ય સંસ્થાવાળાઓને સૂચિત કરી દે કે અમે આ ગ્રન્થ છપાવવાના છીએ. ૩ એક જ સાથ એક જ ગ્રન્થ એ વખત ન છપાય. ૪ જે ગ્રન્થેા એજ્યુકેશન બોર્ડ, કે કલકત્તાદિની પરીક્ષાઓમાં છે તે ન મળતા હોય તે સહુ પહેલાં સમાલાચનાની સારી વિવેચન પદ્ધતિથી છપાવવા તથા ઓછી કિંમતે વેચવા. ૫ ભિન્ન ભિન્ન વિષયના વિદ્વાના પાસે તે તે વિષયના ગ્રન્થા ઓડીટ કરાવવા. તથા પ્રસ્તાવના સમાલોચના લખાવવી. જે કઠીણ ગ્રન્થ હોય તે ગ્રન્થાની પ્રાચીન ટીકા ટીપ્પણીએ વિદ્યાને પાસે કરાવવી અને છપાવવી. ૬ નવા સ્વતંત્ર ગ્રન્થા નાવવા છપાવવા કરતાં પ્રાચીન પ્ર ઉપર ટીકા આદિ બનાવવી, અનાવરાવવી અને છપાવવી. For Private and Personal Use Only ૭ જે ગ્રન્થા મુનિરાજોને વ્યાખ્યાનને માટે ઉપયોગી હોય, તે સિવાચના ગ્રન્થો પુસ્તકાકારે જ બહાર પાડવા લોકોને વધુ ઉપયોગી હોય છે. જેમકે ન્યાય, વ્યાકરણ છંદ, કાજ, અલંકાર નાટકાદિના અર્થે.
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy