________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શ્રી જિનસહસ્ત્ર નામ શનિ લખી દીધું હોય. હું વિહારમાં હેઈ મારી પાસે કંઈ સામગ્રી નહી હોવાથી આ માટે હું નિર્ણય કરી શક્તો નથી.
આ ગ્રન્થ રત્નસાગરમાં પૃ. ૨૦૭માં આખે (૪૧ બ્લેક) છપાયો છે. આ પ્રતિ કરતાં તેમાં થડે પાઠભેદ છે.)
૨ જિનસહસ્ત્રનામ. બીજું જિનસહસ્ત્રનામ આગર (માલવા) ના દિગંબર જૈન મંદિરના ભંડારનું છે. આના કુલ ૩૫ પાના છે, જે લંબાઈ અને પહેળાઈમાં સાધારણ પાન કરતા મેટા છે, તેના પ્રારંભમાં–
॥ ओं नमः सिद्धेभ्यः ॥ अथ जिनसेनाचार्य कृतसहस्त्रनाम fજી .
स्वयं मुवे नमस्तुभ्यं मु(उ)त्पाद्यात्मानमात्मनि । સ્વામૌવર્ત (3) ભવૃત્ત રિંત્યવૃત્ત ૨ /
આ પ્રમાણે મોટા અક્ષરેમાં ૩૪ મૂલાકે લખી તિ સ્તુતિ લાલ અક્ષરમાં લખ્યું છે, તે પછી–
श्रीमान् स्वयं भूर्वृषभःः शंभवः शंभूरात्मभूः। स्वयं प्रभःप्रभूक्ता , विश्वभूरपुनर्भवः ॥ ३५ ॥
રૂ૫ મા શ્લેકથી દરેક શબ્દ ઉપર ભાષામાં ટબાની જેમ અર્થ લખ્યા છે; જેમ શ્રીમાન શબ્દને અર્થ-થીમાન્ , અનંત agણ નાથ. આ પ્રમાણે ૧૬૬ લેક ૩૫ પિજમાં પૂરા કર્યા છે, તે પછી લાલ અક્ષરમાં પ્રતિ કિલેનાવાર્ય વિચિતે બિનવસ્ત્રનામ સંપૂર્ણ તે પછી લહિયાએ પિતાને પરિચય આપતા લખ્યું છે કે
For Private and Personal Use Only