________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૮
શ્રી જિનસહસ્ત્ર નામ
જિનસહસ્ર નામના કર્તા.
જિનસહસ્ત્ર નામના અનેક ગ્રંથા સ ંભળાય છે તથા જોવામાં આવે છે. તેના કર્તાના નામે પણ ભિન્ન ભિન્ન મળે છે, પણ તેના ખરા કર્તા કાણુ છે ને તે બધાએમાં પ્રથમ ક્રાણુ છે, તે સબન્ધી હજી કંઇ પણ નિર્ણય થયો નથી. અત્યારે મારી પાસે બે ઝનલ ની હસ્તલિખિત પ્રતિ છે, તેમાં એક તે ઉજૈનની પ્રતિ છે. તેમાં કુલ ૪૧ શ્લોકા છે. તેટલા શ્લોકામાં ગ્રન્થ પુરા થયા છે. છેવટે કૃત્તિ નેિન્દ્રત્તાનામ લખ્યું છે, પરંતુ નામ ગણુતા આ ગ્રંથમાં ૨૫૦ થી વધારે જિન નામ નથી. મને લાગે છે કે જિનના પર્યાયવાચક નામવાલા કાઇ અન્ય જિનસહસ્રનામ કાષના અનુકરણથી રૂઢ નામ આમાં લખી દીધું હશે. તપાસ કરત્તાં રત્નસાગર નામના મુદ્રિત ગ્રંથમાં પણ આ ગ્રન્થ છપાયા છે. આનુ ડંગ અપ હ્યુઝિનનદઅનામ રાખ્યું છે. એનાથી એ કલ્પના થાય છે કે પ્રસ્તુત ગ્રંથ જયુનિત સ્રનામ હશે અને બૃહદ્ જિનસહસ્રનામ અન્ય ગ્રંથ હશે, જેમાં જિનના ૧૦૦૦ નામેા હશે.
૧ જિનસહસ્ર નામ
ઉજ્જૈનવાલી પૃ. ૨ ની પ્રતિ જેને મે' ઉપર નિર્દેશ કર્યો છે તેના કર્તાનું નામ તે પ્રતિમાં તે નથી. રસ્તામાં આ ગ્રંથ ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષીશ્વર, શમ્મુ, ચમૂ, માવાન, તીર્થ, તીથર, આદિ ૨૫ શબ્દ આપ્યા છે. વૈદિક લોકેામાં પણ નારાચળ સહસ્ત્રનામ વિગેરે ગ્રન્થા ત્તિન સાનામના જેવા ઘણા વખતથી છે. એમ જારીના अविच्छिन्न पठयमाना नारायण नामसहस्रम् ( कादम्बरी पृ. १४३ निर्णयसागरीया ) ઉલ્લેખથી જણાય છે. આવા ગ્રન્થા માઁગલા સ્તાત્ર તરીકે પણ ભણાતા અને સાંભળવામાં આવતા હતા.
For Private and Personal Use Only