SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૮ સલાની મહત્તા અને આલોચના અનુપ્રાસના ભેદો, ઉપ્રેક્ષા, ઉપમાલે, અને યમકાદિ શબ્દ તથા અર્થના અલંકારે છે. વર્ણનમાં ચમત્કાર છે. કૃતિમાં સુકુમારતા છે. તથા ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૬ મા શ્લેકમાં શબ્દાલંકારની છટા મને હર છે. પાઠાન્તરેની ચર્ચા, મારી પાસેની સલાહંની પ્રતિ શિરપુર (ખાનદેશ) માં વિક્રમ સંવત્ ૧૯૦૮માં લખાએલી છે, તેમાં અનિતતાના શ્લેક સુધી જ ૨૭ લેકે છે. તથા તાપના ને કલેક ૨૬ માં પછી થાપિવિપરીમં શ્રુતજાદિમાવજી લે છે. શ્રી વિજ્યધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગરાની સલાહત (મૂલ ) ની પ્રતિમાં છોને વીર નાથા સુધી ૨૬ શ્લેકજ છે. વચમાં તાત્તિને લેક નથી. અમેરિકન વિદુષી મિસ જેન્સન (Helen M Johnson Ph. D. ) ના ઈગ્રેજી ત્રિષ્ટિ અનુવાદમાં કોઈ પ્રતિ ઉપરથી તેણીએ પાઠાન્તર આપ્યાં છે. તેમાં બ્લેક ૧૭ માટે ચતુર્થી ને તેમ, સાથે સમાસ કર્યો છે. એટલે કે ચતુર્મદા ભેગું સમાસવાલું પદ આપ્યું છે. જે યોગ્ય જ છે. કેમકે તુ ને સંબન્ધ ધર્મ સાથે છે. નહિ કે ભગવાન સાથે. માટે અવ્યય હેવા છતાં વ્રતધને ભેગુંજ આપવું જોઈએ. મારી પ્રતિમા ૨૪ મા શ્લેક માટે પાઠાન્તરો છે. તે પણ સંગતજ છે. ને ચમત્કાર વાલે પણ છે. કેમકે gિોરિનાન: એટલે અરિષ્ટ (શુભ) હેવા છતાં રિષ્ટ (અશુભ) ને નાશ કરનાર ભગવાન છે. આમાં અલંકાર છે. 1 Trisastisalaka Purusa Charitra, Gaekwads Oriental Sories Vol 51 For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy