SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સકલાતની મહત્તા અને આલોચના દોષ લાગતો હોય તે મને લેખ અથવા પત્રકાર સૂચિત કરે તે ઉપર હું અવશ્ય વિચાર કરીને તેનું પ્રતિ વિધાન કે સ્પષ્ટીકરણ કરવા કરીશ. સલાહતમાં પાઠાતર જુના ગ્રંથની રમુંદર પાઠાન્તર થવો એ સ્વાભાવિક વાત છે. કેમકે તે ગ્રન્થ ભિન્ન ભિન્ન બુદ્ધિ અને શક્તિ (યોગ્યતા) વાળાના હાથે લખાવાય અને લખાય છે. કોઈ વખતે લહિઆની નવીન ઉમેરવાની ફેરફાર કરવાની બુદ્ધિ કે પદ્ધતિથી પાઠાન્તર થાય છે, તે ઈવાર તેની અલ્પનતાથી પાઠાન્તર કિંવા અશુદ્ધ પેસે છે. સકલાર્વત ૮૦૦ વર્ષની જુની કૃતિ હોવાથી તેમાં પાઠાન્તરો થવા અનિવાર્ય છે. સલાહતમાં મને નીચે પ્રમાણે પાઠાન્તર મલ્યાં છે, જેના આધાર અને પ્રત્યે છે. લેક સંખ્યા, પ્રચલિત સ૦ ને પાઠ, પાઠાન્તર, પ્રતિ કે પુસ્તકનું નામ ૧ ચત્ત તા ૩૪તુ તા: જા, સલાહંતની પ્રતિ (સ્વકીય) ८ पुष्णतु वः श्रियम् । पुष्णन्तु वः शिवम् । ૨૪ વgિનારાના | gિોરિછનારાન: I , વચનના બદલે તુમ: બહુવચન કરવામાં જરા પણ ઇન્દભંગ નહોતો. તુમ: લખવામાં કઈ પણ જાતનો દોષ કે બાધ છે, એમ પણ મારું કહેવું નથી. મારું કહેવું એટલું જ છે કે તુવે મૂકવામાં ભંગ કે બીજે કઈ દેષ ન કહેવાય. સંભવ છે કે શ્રી હેમચાયે તુમ લખ્યું હોય પરંતુ પ્રતિની નકલ કરનાર કેઈ લહિઆની ભૂલથી તુવે થઈ ગયું હોય. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy