SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ પ્રાચીન પુસ્તક અને પુરતકાલયો મેડી ખૂટી તેમાં ધર્મશાસ્ત્રો મેડા પુસતકારૂઢ થયાં. જેની જ્યારે આવશ્યકતા પડે ત્યારે તે ઉત્પન્ન થાય છે, એ હિસાબે આ કાર્યમાં સહુ પહેલાં બ્રાહ્મણે ચેત્યા. પછી બૌદ્ધોએ તેનું અનુકરણ કર્યું અને તે પછી આવશ્યકતા ઊભી થતાં જૈનોએ પણ આ સુધારાને અમલમાં મૂકતેથી જ લખેલાં જૈન શાસ્ત્ર ૨૦૦૦ પહેલાંનાં નથી મળતાં. આ સુધારાને કાળ લગભગ આજથી ૨૨૦૦ વર્ષ પહેલાને છે. પંદર વર્ષથી આની પ્રગતિ વેગથી થઈ. તે પછી તે દરેક લેકે દરેક દેશમાં અને સમયમાં તે રીતિને ઉપયોગ કરવા લાગ્યા. કવિઓએ તેનાં વર્ણનો શરૂ કર્યા. ધર્મ અને કાવ્ય કથા ગ્રંથમાં સરસ્વતી નામની એક વિદ્યાધિષ્ઠાત્રી દેવીની કલ્પના થઈ અને તે દેવીના હાથમાં પુસ્તક હોય છે, તેમ પણ લખાયું.' : પુસ્તકે લખવાની કળામાં વિકાસ : પુસ્તક લખવા-લખાવવામાં પુણે અને કીર્તિ મેળવવાના ઉપદેશ અપાયું અને તેને સિદ્ધ કરનારાં દષ્ટ શેધાણ અથવા ઘડાયાં. પુસ્તક લખવા માટે જાતજાતની શાહી, કાગળે. કલમ, પંકાં, સાપડ, બંધન વિગેરે સામગ્રીઓ ઉપજાવવાની શોધ થઈ. ચિત્રકળા, લિપિ અને સારા અક્ષરોની કલામાં દિવસે દિવસે વિકાસ થશે. ૧ “વારિત પુથવાથ” (વાશ્વરી પુસ્તવત્તા) દેવલોકમાં દેવતા અને ઇન્દ્રો પણ પુસ્તક રાખે છે, એવી માન્યતા થઈ. २ पुत्ययलिहण पभावणानित्थे सवाणाकिश्वभेअं ॥ मनहजि० પુણ ત્રિા : કુમારપાલપ્રતિબંધ ૩૪૮. पठति पाठयते पठतामसौ वसनभे।जनपुस्तकवस्तुभिः । प्रतिदिन कुरूते य उपग्रह स ह सर्वविदेव भवेत् नरः ॥ For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy