________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪. મંત્રી દયાલશાહના કિલ્લાને દેખ ગષમદેવનું મેણું મંદિર તીર્થ સ્થાન જેવું છે અને ત્યાંના મહારાજાની તે પ્રતિ સારી ભકિત છે.
“દયાળશાહકા કિલ્લા " એ નામથી પ્રસિદ્ધ મંદિર મેવાડનું એક વે જૈનતીર્થ છે. ત્યાં ધર્મશાળા છે અને યાત્રિઓને ભાતું આપવાની વ્યવસ્થા પણ થઈ છે. માવલીથી ખારચી તરફ જતી રેવેન કાંકરેલી સ્ટેશનથી આ તીર્થમાં જવાય છે.
હવે પછી રાજસાગર નામના તલાવની પ્રશસ્તિને ઉપયેગી ભાગ આપવા વિચાર છે.
For Private and Personal Use Only