SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ શૂલપાણિયક્ષને ઉપસર્ગ ત્યાં રાત્રિ ગાળી. ત્યાં ભગવાને પહેલે ગવાલીયાને ઘેર ઉપસર્ગ થશે. ત્યાંથી વિહાર કરી ભગવાને “કેલ્લાગ ગામ જઈ છઠનું (બે ઉપવાસનું) પારણું કર્યું. ત્યાંથી મિરાક (ગામ) માં જતાં સૂરિ મહારાજની શોધ પ્રમાણે ટ્રિગ્સમેટ્રીકલ સર્વે ના નકશામાં જે કુસમર Kusmur ગામ છે, તે પ્રાચીન કાળનું માર ચા વુમ્મર ગામ સિદ્ધ થાય છે. જુઓ તેમની સંપાદિત “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ની વિ. સં. ૧૯૭૮ની આવૃત્તિ ૫. ૨૩ दूइज्जतग पिउणो वयंस तिव्वे अभिग्गहे पंच । अचियतुग्गहऽनिवसण निच्चं वासठ मेोणेण ॥ આવશ્યકનિર્યુક્તિ, ગાથા. ૪૬૨. पाणीपत्त निहिव दण च, तह वठ्ठमाण वेगवइ धणदेवसूलपाणि दसम्म वासट्ठियग्गामे ॥ .. આવશ્યક, ઉપોદઘત, નિર્યુકિત, ગાથા ૪૬૩ આ ૪૨૨ મી નિયુકિત ગાથામાં વિશ્વ રેડ્ડ મેળ પાથી નિત્ય મૌન સમજવામાં વાંધો આવે છે, કેમકે ભગવાન જ્યાં ખાસ જરૂર પડી ત્યાં ઉત્કલ, ગોશાલ, ચંડકૌશિક વિગેરેના પ્રસંગમાં ડું બોલ્યા છે. એ માટે તેની ટીકામાં ચઢિ વર તથાવિષે પ્રયાગને ઇ ટૂ વા વજને વચ્ચે (g. ૨) કહી, એક બે વચનની છૂટ રાખી છે. તથા શ્રી ગુણચંદ્રસૂરિએ મહાવીરચરિત્રમાં પણ રાહુવાળવઝ માળા જાવ લખ્યું છે. આ બધાય કરતાં આચાર્ય હેમચંદ્દે સ્પષ્ટ લખ્યું છે કે स्थेय मौनेन च प्रायो भक्तब्र पाणिभोजने " મહાવીરચરિત્ર, સર્ગ-૩-9 અર્થાતુ ભગવાને સર્વથા મૌન રાખવા અભિગ્રહ નહેતા લીધે તેટલા માટે પાણી મૂક્યું છે. આ કથાથી કયાં વિરોધ નથી આવતું. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy